બરોડા જિલ્લા ના ડભોઈ તાલુકા ના ટીબીં ખાતે રામાપીર મંદિર માં સરકાર ની ગાઈડલાઈન મુજબ કીર્તિદાન નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, બરોડા, ડભોઇ તાલુકા ના ટીબીં ગામ ખાતે રામપીર ના મંદિર માં સંકટ ચતુર્થી ના શુભ દિવસે ડભોઇ ગાયત્રી નગર ના સુપ્રસિદ્ધ કલાકાર અને મોરારીબાપુ ના ઉપાસક શ્રી દામોદર સાહેબ ના કંઠે થી કોરોના જેવી મહામારી માં સરકાર ની ગાઈડ લાઇન મુજબ કીર્તિદાન, ગાન અને રામપીર ભગવાન ની યસોગાથા નું ૧૦ દિવસ સુધી પારાયણ કરવામાં આવશે અને કોરોના ની મહામારી નાબૂદ થાય તથા ભગવાન બધા ના જીવન સ્વસ્થ અને નિરોગી રાખે તેના અનુસંધાન માં સરકાર ની ગાઈડલાઈન મુજબ માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન કરી આ પ્રોગ્રામ રાખવામાં … Continue reading બરોડા જિલ્લા ના ડભોઈ તાલુકા ના ટીબીં ખાતે રામાપીર મંદિર માં સરકાર ની ગાઈડલાઈન મુજબ કીર્તિદાન નું આયોજન કરવામાં આવ્યું